ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર
શ્રી નારાયણ મલ્હાર જોશી
શ્રી જગતરામ દવે
શ્રી ઘેલુભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ?

ક.મા. મુનશી
કવિ ન્હાનાલાલ
વીર નર્મદ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
13 એપ્રિલ, 1923ના નાગપુરમાં સિવિલ લાઈસન્સમાં ધ્વજ સહિત પ્રવેશવા ન દેતાં શરૂ થયેલ ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?

જે.બી. કૃપલાણી
એચ.સી. મુખરજી
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP