ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ? મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ ? 27 મે, 1915 18 ઓક્ટોબર, 1920 14 ઓક્ટોબર, 1916 19 ઑગસ્ટ, 1918 27 મે, 1915 18 ઓક્ટોબર, 1920 14 ઓક્ટોબર, 1916 19 ઑગસ્ટ, 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ઑક્ટોબર, 1916માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી ? બેચરદાસ પંડિત શંકરલાલ પરીખ ત્રિભોવનદાસ માળવી મગનલાલ ચતુરભાઈ પટેલ બેચરદાસ પંડિત શંકરલાલ પરીખ ત્રિભોવનદાસ માળવી મગનલાલ ચતુરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જગત મંદિર તરીકે કયુ મંદિર ઓળખાય છે ? પાવાગઢ અંબાજી સોમનાથ દ્વારકા પાવાગઢ અંબાજી સોમનાથ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી - બારડોલી સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા ? કરમશીભાઈ મકવાણા પરીક્ષિતલાલ મજુમદાર સુરેન્દ્રજી શંભુભાઈ ત્રિવેદી કરમશીભાઈ મકવાણા પરીક્ષિતલાલ મજુમદાર સુરેન્દ્રજી શંભુભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP