ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

ત્રિભુવનપાળે
વિમલમંત્રીએ
મીનળ દેવીએ
સિદ્ધરાજ જયસિંહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
13 એપ્રિલ, 1923ના નાગપુરમાં સિવિલ લાઈસન્સમાં ધ્વજ સહિત પ્રવેશવા ન દેતાં શરૂ થયેલ ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?

વલ્લભભાઈ પટેલ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જે.બી. કૃપલાણી
એચ.સી. મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ?

આયુક્ત
મહત્તર
દ્રાંગકિ
ઉપરિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP