ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

ભીમદેવના
મૂળરાજ સોલંકીના
સિધ્ધરાજ જયસિંહના
વનરાજ ચાવડાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ?

ભીમદેવ પ્રથમ
સિદ્ધરાજ જયસિંહ
ચામુંડરાજ
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP