સામાન્ય વિજ્ઞાન (General Science)
બીટા કેરોટીન પોષકતત્વ નીચેના પૈકી શામાંથી મળતું નથી ?

પાકી કેરી
દૂધ
લીલા પાંદડાવાળા શાકભાજી
પાકુ પપૈયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

બાળકોનો ખોરાક બનાવવા
ખેતીના પાક વૃદ્ધિ માટે
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા
જમીન ગુણવત્તા સુધારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP