સામાન્ય વિજ્ઞાન (General Science)
કઠોળને ફણગાવવાના કયા લાભો છે ?

ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે.
આપેલ તમામ
ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે.
વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતમાં પ્રથમ CNG ટ્રેન કયા બે સ્ટેશન વચ્ચે દોડે છે ?

દિલ્હી - સોનપત
પુના - મુંબઈ
ચેન્નાઈ - મદુરાઈ
રેવારી - રોહતક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP