ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

શ્યામ રંગ સમીપે ન જાવું
જે કોઈ પ્રેમ અંશ અવતરે
વારી જાઉં રે સુંદર શ્યામ
લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

શ્યામ સાધુ
નટવરલાલ પંડયા
રતિલાલ બોરીસાગર
મૃગેશ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

નંદશંકર મહેતા
પ્રેમાનંદ
આનંદશંકર ધ્રુવ
શામળ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP