ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ?

ધીરુબેન પટેલ
ધીરુબેન પરિખ
કુન્દનિકા કાપડિયા
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ?

ઉમાશંકર જોષી
મહાત્મા ગાંધી
રવિશંકર મહારાજ
ઈંદુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

વ્યક્તિની લાક્ષણિકતા
જ્ઞાતિની ઓળખ
કવિતાની લાક્ષણિકતા
રાષ્ટ્રીયતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP