ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ? થાળ ચાબખા આરતી ગરબા થાળ ચાબખા આરતી ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? જૈન યુગ નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ જૈન યુગ નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો. મુકુન્દરાય આચાર્ય આનંદશંકર ધ્રુવ મુકેશ જોષી દિલીપ રાણપુરા મુકુન્દરાય આચાર્ય આનંદશંકર ધ્રુવ મુકેશ જોષી દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ? રાવજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ અનિલ જોષી રાવજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ અનિલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા ? કવિ કાન્ત કવિ શામળ કવિ અખો કવિ દલપતરામ કવિ કાન્ત કવિ શામળ કવિ અખો કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાનજી અને જીવી પાત્રો કઈ નવલકથાના છે ? માનવીની ભવાઇ મળેલા જીવ વળામણાં કરણઘેલો માનવીની ભવાઇ મળેલા જીવ વળામણાં કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP