ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ? સવાઈ ગુજરાતી લલિત નિબંધકાર સવાયા સર્જક મરાઠી સર્જક સવાઈ ગુજરાતી લલિત નિબંધકાર સવાયા સર્જક મરાઠી સર્જક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? કાકાસાહેબ કાલેલકર ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ કાકાસાહેબ કાલેલકર ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ? કલબલ અરસપરસ ઝરમર હેરફેર કલબલ અરસપરસ ઝરમર હેરફેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાભાઈ જેબલિયાનો જન્મ ક્યાં થયો હતો ? બાંટવા ખાલપર ટાણા વાવ બાંટવા ખાલપર ટાણા વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? કનૈયાલાલ મુનશી - પૂર્વાપર રામનારાયણ પાઠક - મનોવિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી - પૂર્વાપર રામનારાયણ પાઠક - મનોવિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંક્તિ કોની છે ? અખો નરસિંહ મહેતા મીરાં દયારામ અખો નરસિંહ મહેતા મીરાં દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP