ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ? લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી સવાયા સર્જક મરાઠી સર્જક લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી સવાયા સર્જક મરાઠી સર્જક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ? કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી પુરુરાજ જોષી કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી પુરુરાજ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૂરબીન કોનુ ઉપનામ છે ? રણજિત પટેલ નરસિંહરાવ દિવેટીયા અનંતરાય રાવળ રિસકલાલ પરીખ રણજિત પટેલ નરસિંહરાવ દિવેટીયા અનંતરાય રાવળ રિસકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ? વિદ્યાયન પ્રત્યાયન શિક્ષાસેતુ સરસ્વતીસદન વિદ્યાયન પ્રત્યાયન શિક્ષાસેતુ સરસ્વતીસદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) મનુભાઈ પંચોળી 'દર્શક' નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) મનુભાઈ પંચોળી 'દર્શક' નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? દયાનંદ પ્રેમાનંદ સહજાનંદ રામાનંદ દયાનંદ પ્રેમાનંદ સહજાનંદ રામાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP