ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી
ધીરુબેન પટેલ - વાંસનો અંકુર
પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે
મગનભાઈ બી. પટેલ - કિન્નરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

કેશવ હર્ષદ ધ્રુવ
નવલરામ ત્રિવેદ
ચુનીલાલ મડિયા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ?

ચંદ્ર ચંદ્રાવતી
સુડા બહોતરી
સિંહાસન બત્રીસી
મદનમોહના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ?

મહાદેવભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
નારાયણભાઈ દેસાઈ
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી
પ્રિયદર્શી - મધુસુદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP