ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ?

જુગતરામ દવે
રતિલાલ બોરીસાગર
નરસિંહરાવ દિવેટીયા
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

નારાયણ દેસાઈ
રવિશંકર મહારાજ
મહાત્મા ગાંધી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP