ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે
મન નો ડગે - ગંગાસતી
અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ
તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોર્નિંગ વૉક’ હાસ્યવ્યંગ પુસ્તક કોનું છે ?

વિનોદ ભટ્ટ
સ્નેહી પરમાર
ફિલિપ ક્લાર્ક
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP