ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો.

રસિકલાલ પરીખ
સ્વામી આનંદ
રામનારાયણ પાઠક
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___

મનસ્વી પ્રાંતિજવાલા
પ્રભુલાલ દ્વિવેદી
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
ચંદ્રકાંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

માલકૌંસ, ભૈરવી
ભીમપલાસી, ભૈરવી
સારંગ, કલ્યાણ
દિપક, મલ્હાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP