ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'ભાગ્યાંના ભેરુ'
'વળામણાં'
'મળેલા જીવ'
'માનવીની ભવાઈ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ?

બળવંતરાય ઠાકોર
રમણભાઈ નીલકંઠ
કનૈયાલાલ મુનશી
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?

સચ્ચિદાનંદ વાત્સાયન
ભોગીલાલ ગાંધી
શાંતિલાલ શાહ
ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?

મણિશંકર રત્નજી ભટ્ટ
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
રામનારાયણ વિશ્વનાથ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ?

દલપતરામ - ફાર્બસ વિરહ
ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા
કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ
ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP