ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'મળેલા જીવ' 'વળામણાં' 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' 'વળામણાં' 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો વિકલ્પ સાચો નથી ? લક્ષ્મી - ખબરદાર મારી હકીકત - નર્મદ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા કાન્હડદે - પદ્મનાભ લક્ષ્મી - ખબરદાર મારી હકીકત - નર્મદ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા કાન્હડદે - પદ્મનાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવતાની મહેક’ નિબંધસંગ્રહ કોનો છે ? પન્ના નાયક મોહમ્મદ માકંદ કુમારપાળ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક મોહમ્મદ માકંદ કુમારપાળ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. નર્મદાશંકર દલપતરામ શેઠ વિઠ્ઠલશંકર શામળશાહ શેઠ નર્મદાશંકર દલપતરામ શેઠ વિઠ્ઠલશંકર શામળશાહ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુમા ___ ભાવ પ્રકટ થાય છે. વ્યંગ રીતે લાઘવ દ્વારા ચોટદાર રીતે ચિત્ર દ્વારા વ્યંગ રીતે લાઘવ દ્વારા ચોટદાર રીતે ચિત્ર દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? પોચટ કવિતા ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા શ્લેષ સૉનેટ પોચટ કવિતા ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા શ્લેષ સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP