ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' 'વળામણાં' 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' 'વળામણાં' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. રસિકલાલ પરીખ સ્વામી આનંદ મહાદેવ દેસાઈ રામનારાયણ પાઠક રસિકલાલ પરીખ સ્વામી આનંદ મહાદેવ દેસાઈ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? અખો દલપતરામ દયાનંદ સરસ્વતી દયારામ અખો દલપતરામ દયાનંદ સરસ્વતી દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનું સામયિક કયું છે ? જીવન શિક્ષણ બાલસૃષ્ટિ પ્રત્યાયન શબ્દસૃષ્ટિ જીવન શિક્ષણ બાલસૃષ્ટિ પ્રત્યાયન શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. પંક્તિ, નઝમ લબ્ધ, મત્લા મત્લા, મકતા નઝમ, લબ્ઝ પંક્તિ, નઝમ લબ્ધ, મત્લા મત્લા, મકતા નઝમ, લબ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મંગુ અને અમરતકાકી પાત્રો કઇ કૃતિના છે ? પોસ્ટ ઓફિસ છિન્નપત્ર ચૌલાદેવી લોહીની સગાઈ પોસ્ટ ઓફિસ છિન્નપત્ર ચૌલાદેવી લોહીની સગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP