ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાત ગૌરવ
શબ્દ સૃષ્ટિ
બુદ્ધિપ્રકાશ
પરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ?

રામનારાયણ પાઠક
વાડીલાલ ડગલી
વિજયરામ વૈદ્ય
વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP