ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ?

ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ
બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ
બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ
સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો.

ગંગાસતી
શામળ ભટ્ટ
નરસિંહ મહેતા
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP