ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ?

જ્યોતિધામ
તને ઓળખું છું, મા
વળાવી બા આવી
પરકમ્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

ડાહ્યાભાઈ
દર્શક
મૂળશંકર મુલાણી
રણછોડભાઈ ઉદયરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ?

કવિ મુનશી
કવિ ખબરદાર
કવિ પન્નાલાલ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP