ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ? રતિલાલ રૂપાવળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી બળવંતરાય ક. ઠાકોર નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી બળવંતરાય ક. ઠાકોર નટવરલાલ કુબેરદાસ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુકથાસંગ્રહ ‘કાસમ માસ્ટરનું’ વસિયતનામુ આપનાર લેખકનું નામ જણાવો. પિન્કી દલાલ ભૂપત વડોદરિયા જયંત ખત્રી ઈજજત ત્રિવેદી પિન્કી દલાલ ભૂપત વડોદરિયા જયંત ખત્રી ઈજજત ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? ધીરા ભગત ધના ભગત દાસી જીવણ ભોજા ભગત ધીરા ભગત ધના ભગત દાસી જીવણ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? ન્હાનાલાલ - ડોલનશૈલી ગિજુભાઈ - બાળસાહિત્ય અખો - આખ્યાન દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલનશૈલી ગિજુભાઈ - બાળસાહિત્ય અખો - આખ્યાન દયારામ - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP