ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ? રતિલાલ રૂપાવળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા બળવંતરાય ક. ઠાકોર ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી રતિલાલ રૂપાવળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા બળવંતરાય ક. ઠાકોર ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? ચિનુ મોદી રઘુવીર ચૌધરી કનૈયાલાલ ગુણવંત શાહ ચિનુ મોદી રઘુવીર ચૌધરી કનૈયાલાલ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના લેખક કોણ ? મનુભાઈ પંચોળી ક. મા. મુનશી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ક. મા. મુનશી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? જ્ઞાનબાલ સુંદરમ્ વાસુકિ ઉશનસ્ જ્ઞાનબાલ સુંદરમ્ વાસુકિ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ? બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. નળની વેદના સંભાવનાનો સૂરજ અંતર-આત્મા પીયૂષ-ઝરણા નળની વેદના સંભાવનાનો સૂરજ અંતર-આત્મા પીયૂષ-ઝરણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP