ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ? સ્વામી સચ્ચિદાનંદ વૈદ્ય પુનર્વસુ સ્વામી આનંદ જિપ્સી સ્વામી સચ્ચિદાનંદ વૈદ્ય પુનર્વસુ સ્વામી આનંદ જિપ્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના છપ્પાનો છંદ કયો છે ? ઝૂલણાં મનહર ચોપાઈ દોહરો ઝૂલણાં મનહર ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ? ભોગીલાલ ગાંધી સચ્ચિદાનંદ વાત્સાયન શાંતિલાલ શાહ ચુનીલાલ શાહ ભોગીલાલ ગાંધી સચ્ચિદાનંદ વાત્સાયન શાંતિલાલ શાહ ચુનીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીની કૃતિ જણાવો. નૈવૈધ ચિંતાતુર પારસમણી શિખંડી નૈવૈધ ચિંતાતુર પારસમણી શિખંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ? ભાદરવી પૂનમ આસો સુદ પૂનમ દેવ ઉઠી અગિયારસ કારતકી પૂનમ ભાદરવી પૂનમ આસો સુદ પૂનમ દેવ ઉઠી અગિયારસ કારતકી પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP