ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?

રામાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
અખંડાનંદ સ્વામી
સ્વરૂપાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો :
a. ચૌલાદેવી
b. ઉઘાડી બારી
c. આંધળી માંનો કાગળ
d. મેના ગુર્જરી
i. ગૌરીશંકર જોષી
ii. ઉમાશંકર જોશી
iii. ઇન્દુલાલ ગાંધી
iv. રસિકલાલ પરીખ

a-i, b-ii, c-iii, d-iv
a-i, b-ii, c-iv, d-iii
a-ii, b-i, c-iv, d-iii
a-ii, b-i, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ?

રાજેન્દ્ર શાહ
નીતા રામૈયા
પ્રહલાદ પારેખ
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP