ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો. ગાંધીજી જ્યોતીન્દ્ર દવે ક.મા.મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી જ્યોતીન્દ્ર દવે ક.મા.મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. મને જોઈને ઊડી જતાં પક્ષીઓને નદીનું સિંધુને આમંત્રણ આપની યાદી સારસી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને નદીનું સિંધુને આમંત્રણ આપની યાદી સારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૂડો' શું છે ? સંગીતવાદ્ય રાગનો પ્રકાર નૃત્યનો પ્રકાર ચિત્રકળા સંગીતવાદ્ય રાગનો પ્રકાર નૃત્યનો પ્રકાર ચિત્રકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ? દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર મહેશ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ? રાત્રિ પછિનો દિવસ મધરાતી રાત સારસીનો સ્નેહ મધ્યરાત્રીનો પ્રેમ રાત્રિ પછિનો દિવસ મધરાતી રાત સારસીનો સ્નેહ મધ્યરાત્રીનો પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાત વિદ્યાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિધાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિધાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP