ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે ક.મા.મુનશી ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે ક.મા.મુનશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ હર્ષદ ત્રિવેદીનું વતન જણાવો. સુરેન્દ્રનગર કચ્છ ભાવનગર અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છ ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' તખલ્લુસ કોનું છે ? કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? ગુજરાતનો નાથ માનવીની ભવાઈ ઝેર તો પીધાં છે જાણી જાણી વનરાજ ચાવડો ગુજરાતનો નાથ માનવીની ભવાઈ ઝેર તો પીધાં છે જાણી જાણી વનરાજ ચાવડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નિરંજન ભગત રાજેન્દ્ર શાહ રમણલાલ સોની નટવરલાલ પંડ્યા નિરંજન ભગત રાજેન્દ્ર શાહ રમણલાલ સોની નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ભોજો ભગત શામળ ભટ્ટ ભાલણ પ્રેમાનંદ ભોજો ભગત શામળ ભટ્ટ ભાલણ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP