ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો. જ્યોતીન્દ્ર દવે ક.મા.મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી જ્યોતીન્દ્ર દવે ક.મા.મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનાંચલ' કૃતિનાં લેખક કોણ છે ? જયંત પાઠક જયંત જોશી હસમુખ દવે હરિન પાઠક જયંત પાઠક જયંત જોશી હસમુખ દવે હરિન પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? સુરેશ દલાલ ઊર્મિ દેસાઈ સુમન શાહ ચિનુ મોદી સુરેશ દલાલ ઊર્મિ દેસાઈ સુમન શાહ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ? ચંદ્રકાંત બક્ષી સ્વામી સચ્ચિદાનંદ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ આનંદશંકર ધ્રુવ ચંદ્રકાંત બક્ષી સ્વામી સચ્ચિદાનંદ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. આપેલ તમામ ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. આપેલ તમામ ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ ઝવેરચંદ મેઘાણી કવિ હરીન્દ્ર દવે કવિ બોટાદકર કવિ નાનાલાલ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ હરીન્દ્ર દવે કવિ બોટાદકર કવિ નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP