ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી હકીકત' કયા સ્વરૂપની કૃતિ છે ? નવલકથા નવલિકા આત્મકથા ઊર્મિકાવ્ય નવલકથા નવલિકા આત્મકથા ઊર્મિકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? કાવ્યરસ કલહાર વખાર ભાગ્યવિધાતા કાવ્યરસ કલહાર વખાર ભાગ્યવિધાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ? પ્રિયકાન્ત પરીખ દરબાર પુંજાવાળા ધીરુબહેન પટેલ દિગીશ મહેતા પ્રિયકાન્ત પરીખ દરબાર પુંજાવાળા ધીરુબહેન પટેલ દિગીશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? ભક્તકવિ દયારામ - ડભોઈ કવિવર નર્મદ - સુરત મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ ભક્તકવિ દયારામ - ડભોઈ કવિવર નર્મદ - સુરત મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણજશ - શબ્દનો સમાસ જણાવો. દ્વંદ્વ આપેલ પૈકી કોઈ નહીં ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ આપેલ પૈકી કોઈ નહીં ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP