ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે ? સત્યના પ્રયોગો મારી હકીકત અડધે રસ્તે સીધા ચઢાણ સત્યના પ્રયોગો મારી હકીકત અડધે રસ્તે સીધા ચઢાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? ગુજરાતનો નાથ વનરાજ ચાવડો ઝેર તો પીધાં છે જાણી જાણી માનવીની ભવાઈ ગુજરાતનો નાથ વનરાજ ચાવડો ઝેર તો પીધાં છે જાણી જાણી માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ? મારું સાહસ સત્યાગ્રહની યાત્રા મારી જીવનકથા મારો સંઘર્ષ મારું સાહસ સત્યાગ્રહની યાત્રા મારી જીવનકથા મારો સંઘર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? દ્રોપદી અકૂપાર કર્ણલોક લવલી પાનહાઉસ દ્રોપદી અકૂપાર કર્ણલોક લવલી પાનહાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. નવલરામ પંડ્યા નર્મદ નંદશંકર મહેતા દલપતરામ નવલરામ પંડ્યા નર્મદ નંદશંકર મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP