ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

નાનાભાઈ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
મકરંદ દવે
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ?

ગુજરાત સાહિત્ય સભા
ફાર્બસ ગુજરાતી સભા
ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ગુજરાત વિદ્યોતેજક મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP