ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? ગાંધીજી ઉમાશંકર જોશી મુનશી બ. ક. ઠાકોર ગાંધીજી ઉમાશંકર જોશી મુનશી બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી મકરંદ દવે શ્યામ સાધુ નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી મકરંદ દવે શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ? ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત વિદ્યોતેજક મંડળ ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત વિદ્યોતેજક મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? નરસિંહ મહેતા મીરાં ગંગાસતી મકરંદ દવે નરસિંહ મહેતા મીરાં ગંગાસતી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડો. હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. અનિરૂદ્ધ કમળના તંતુ પ્રથા શ્રાવણી સાતમ અનિરૂદ્ધ કમળના તંતુ પ્રથા શ્રાવણી સાતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP