ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ?

ચુનીલાલ વ. શાહ
પન્નાલાલ પટેલ
ઈશ્વર પેટલીકર
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી
મનુભાઈ પંચોળી
ર.વ.દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ?

દીના પાઠક
બાપુલાલ નાયક
જયશંકર સુંદરી
ઉપેન્દ્ર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

ગુણવંત શાહ
ધ્રુવ ભટ્ટ
કનૈયાલાલ ભટ્ટ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે.

પિગ્મેલિઅન
ધ ચેર્સ
એન્ટોની અને કિલઓપેટ્રા
ઇલેક્ટ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP