ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ? ચુનીલાલ વ. શાહ ઈશ્વર પેટલીકર રમણલાલ વ. દેસાઈ પન્નાલાલ પટેલ ચુનીલાલ વ. શાહ ઈશ્વર પેટલીકર રમણલાલ વ. દેસાઈ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સોનેટના પિતા તરીકે ક્યા કવિની ઓળખ છે ? રા.વિ. પાઠક ઉશનસ્ બ.ક. ઠાકોર સુંદરમ્ રા.વિ. પાઠક ઉશનસ્ બ.ક. ઠાકોર સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ? શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રત્યાલંબન’ લઘુકથાસંગ્રહ કોનો છે ? મોહન પરમાર રાવજી પટેલ જ્યંતીલાલ ગોહિલ મોહનલાલ પટેલ મોહન પરમાર રાવજી પટેલ જ્યંતીલાલ ગોહિલ મોહનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગુજરાતી સાહિત્ય પરિષદ ગાયત્રી પરિવાર સ્વામિનારાયણ સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગાયત્રી પરિવાર સ્વામિનારાયણ સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે ? બે ત્રણ એક ચાર બે ત્રણ એક ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP