ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ?

પન્નાલાલ પટેલ
ચુનીલાલ વ. શાહ
ઈશ્વર પેટલીકર
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

ક.મા.મુનશી
જયંત ખત્રી
પન્નાલાલ પંચોળી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ?

કુંવરબાઈનું મામેરું - આખ્યાન
ભણકાર - ખંડકાવ્ય
કરણઘેલો - નવલકથા
નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP