ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? ગિરધર નાનાલાલ શામળ પ્રેમાનંદ ગિરધર નાનાલાલ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ? સંગીત ક્ષેત્ર કલા ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સંગીત ક્ષેત્ર કલા ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ રવિશંકર મહારાજ ઈશ્વર પેટલીકર ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ રવિશંકર મહારાજ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો સાહિત્યપ્રકાર અલગ પડે છે ? પ્રબંધ પદ્યવાર્તા આખ્યાન કાફી પ્રબંધ પદ્યવાર્તા આખ્યાન કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP