ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ?

દલપતરામ
દયાનંદ સરસ્વતી
દયારામ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ?

કવિ રમેશ ગુપ્તા
સુરેશ દલાલ
ઝવેરચંદ મેઘાણી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ?

રવિશંકર મહારાજ
કે.કા.શાસ્ત્રી
ઈન્દુલાલ યાજ્ઞિક
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP