ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? સપ્તપદી ગંગોત્રી નિશીથ વિશ્વશાંતિ સપ્તપદી ગંગોત્રી નિશીથ વિશ્વશાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? દલપતરામ દયાનંદ સરસ્વતી દયારામ અખો દલપતરામ દયાનંદ સરસ્વતી દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કસુંબલ રંગના ગાયક ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ જણાવો. વીરપુર લાઠી ચોટીલા તળાજા વીરપુર લાઠી ચોટીલા તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? કવિ રમેશ ગુપ્તા સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ કવિ રમેશ ગુપ્તા સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? પદ્યવાર્તા પ્રભાતિયાં ગરબા છપ્પા પદ્યવાર્તા પ્રભાતિયાં ગરબા છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? રવિશંકર મહારાજ કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી રવિશંકર મહારાજ કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP