ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? નિશીથ ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી નિશીથ ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંક્તિ કોની છે ? મીરાં દયારામ નરસિંહ મહેતા અખો મીરાં દયારામ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશ પુંજ અંધાર - ઉજાસ પ્રકાશનો પડછાયો પ્રકાશ કિરણ પ્રકાશ પુંજ અંધાર - ઉજાસ પ્રકાશનો પડછાયો પ્રકાશ કિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકત વિરાણીનું ઉપનામ જણાવો. બેફામ ઉશનસ્ સ્નેહરશ્મિ કલાપી બેફામ ઉશનસ્ સ્નેહરશ્મિ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ? નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક આપેલ તમામ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક આપેલ તમામ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? રાજેન્દ્ર શાહ રમણલાલ સોની નિરંજન ભગત નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ રમણલાલ સોની નિરંજન ભગત નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP