ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? ગંગોત્રી વિશ્વશાંતિ નિશીથ સપ્તપદી ગંગોત્રી વિશ્વશાંતિ નિશીથ સપ્તપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ? જ્યોતીન્દ્ર દવે રમણભાઈ નીલકંઠ નવલરામ ત્રિવેદી વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રમણભાઈ નીલકંઠ નવલરામ ત્રિવેદી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી અમૃત ઘાયલ મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી અમૃત ઘાયલ મુરલી ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. પુનર્વસુ મરીઝ દ્વિરેફ ઘાયલ પુનર્વસુ મરીઝ દ્વિરેફ ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? કાક મંજરી મુંજાલ મુંજ કાક મંજરી મુંજાલ મુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - ઉમાશંકર ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - બ. ક. ઠાકોર ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - ઉમાશંકર ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP