ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ?

પીતાંબર પટેલ
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ?

ન્હાનાલાલ
નવલરામ પંડ્યા
નર્મદ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

ઉમાશંકર જોષી
મહાદેવભાઈ દેસાઈ
મકરંદ દવે
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP