ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ દર્શક ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ? પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ? ન્હાનાલાલ નવલરામ પંડ્યા નર્મદ નંદશંકર મહેતા ન્હાનાલાલ નવલરામ પંડ્યા નર્મદ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચકોર (બંસી વર્મા) ગુજરાતીના જાણીતા ___ છે. નૃત્યકાર ચિત્રકાર શિલ્પકાર કાર્ટૂનિસ્ટ નૃત્યકાર ચિત્રકાર શિલ્પકાર કાર્ટૂનિસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? ઉમાશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ મકરંદ દવે મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ મકરંદ દવે મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? મુંજ મુંજાલ કાક મંજરી મુંજ મુંજાલ કાક મંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP