ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ દર્શક પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ? ડૉ.શરદ ઠાકર દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ? સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર ધૂમકેતુ કનૈયાલાલ મુનશી સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર ધૂમકેતુ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ? કાન્તિ ભટ્ટ ધીરુબહેન પટેલ મણિલાલ દેસાઈ ચુનીલાલ મડિયા કાન્તિ ભટ્ટ ધીરુબહેન પટેલ મણિલાલ દેસાઈ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP