ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. પીતાંબર પટેલ દર્શક પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ દર્શક પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ? ચંદુલાલ બેચરભાઈ પટેલ નર્મદ ધીરુભાઈ ઠાકર ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદુલાલ બેચરભાઈ પટેલ નર્મદ ધીરુભાઈ ઠાકર ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? ઉશનસ્ - નટવરલાલ પંડ્યા સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ પ્રિયદર્શી - મધુસુદન પારેખ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ પ્રિયદર્શી - મધુસુદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યા વિદાય' કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર જોશી સુરેશ જોશી અનિલ જોશી પ્રવીણ જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી અનિલ જોશી પ્રવીણ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? નર્મદ દલપતરામ બોટાદકર કવિ ખબરદાર નર્મદ દલપતરામ બોટાદકર કવિ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ભૂપતભાઈ વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ચુનીલાલ મડિયા ભૂપતભાઈ વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP