ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કલાપીનું પૂરું નામ જણાવો.

સમરસિંહ ગોહિલ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી
સુરસિંહજી ગોહિલ
તખ્તસિંહ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો.

પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર
દામોદર ખુશાલકર બોટાદકર
રતનશંકર મોહનદાસ બોટાદકર
પ્રભાશંકર રવિશંકર બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?

પન્નાલાલ પટેલ
નવલરામ પંડ્યા
ઉમાશંકર જોષી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP