ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કલાપીનું પૂરું નામ જણાવો.

સમરસિંહ ગોહિલ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી
તખ્તસિંહ પરમાર
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ?

કવિ ન્હાનાલાલ
ચુનીલાલ મડિયા
મકરંદ દવે
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP