ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો.

નટવરલાલ પંડ્યા
કવિ ન્હાનાલાલ
રમેશ પારેખ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ?

હરજી લવજી દામાણી
જ્યંતી દલાલ
ચંદ્રકાન્ત બક્ષી
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?

શ્રી કિશોર મકવાણા
શ્રી ચિનુભાઈ મોદી
શ્રી કુમારપાળ દેસાઈ
શ્રી મહેન્દ્ર મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP