ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

ન્હાનાલાલ - રા.વિ.પાઠક
ઉમાશંકર - પ્રહલાદ પારેખ
સુંદરમ્ - બ. ક. ઠાકોર
સુંદરમ્ - ઉમાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ?

પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ
મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે
મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ
સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ?

ઈશ્વર પેટલીકર
જ્યંતી દલાલ
ચંદ્રકાન્ત બક્ષી
હરજી લવજી દામાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP