ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? ઝૂલણા સવૈયા હરિગીત ચોપાઈ ઝૂલણા સવૈયા હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ? જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ? મકરંદ દવે વેણીભાઈ પુરોહિત અબ્બાસ વાસી ધ્રુવ ભટ્ટ મકરંદ દવે વેણીભાઈ પુરોહિત અબ્બાસ વાસી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? મન મોર બની થનગાટ કરે... સૂપડું સવા લાખનું... આસો માસો શરદ પૂનમની રાત જો... આપેલ તમામ મન મોર બની થનગાટ કરે... સૂપડું સવા લાખનું... આસો માસો શરદ પૂનમની રાત જો... આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રણયદીપ’ નવલકથા કોની છે ? પ્રીતિસેન ગુપ્તા ઈલા આરવ મહેતા લાભુબહેન મહેતા શાંતિ શાહસ પ્રીતિસેન ગુપ્તા ઈલા આરવ મહેતા લાભુબહેન મહેતા શાંતિ શાહસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? દ્વિરેફ ઘનશ્યામ મીનપિયાસી ઈર્શાદ દ્વિરેફ ઘનશ્યામ મીનપિયાસી ઈર્શાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP