ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

છંદોલય
સ્વપ્નપ્રયાણ
બારીબહાર
ધ્વનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ?

નરસિંહરાવ દિવેટીયા
દલપતરામ
નરસિંહ મહેતા
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP