ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૉનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? મ. હ. પટેલ ક.મા.મુનશી ઉશનસ્ બ. ક. ઠાકોર મ. હ. પટેલ ક.મા.મુનશી ઉશનસ્ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ? નટવરલાલ પંડ્યા નગીનદાસ પારેખ મણિશંકર ભટ્ટ નવલરામ ત્રિપાઠી નટવરલાલ પંડ્યા નગીનદાસ પારેખ મણિશંકર ભટ્ટ નવલરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? અજ્ઞાત ભીમ શ્રીધર વ્યાસ અબ્દુલ રહેમાન અજ્ઞાત ભીમ શ્રીધર વ્યાસ અબ્દુલ રહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? વાક્યાબંધ શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વાક્યાબંધ શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીજી ઉમાશંકર જોશી જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીજી ઉમાશંકર જોશી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. લાલજી સુતાર ધના કેશવ કાકડિયા વીરજી લુહાર લાડુ બારોટ લાલજી સુતાર ધના કેશવ કાકડિયા વીરજી લુહાર લાડુ બારોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP