ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

કાકાસાહેબ કાલેલકર
ચંદ્રવદન સી. મહેતા
જયંત પાઠક
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

મુરલી ઠાકુર
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
બરકત અલી વિરાણી
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP