ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.

અંતરાત્મા
કેલીડોસ્કોપ
મૌનની મહેફિલ
અંદર દીવાદાંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ?

બ્રહ્માનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી
ભુમાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બ્રિટીશ કોમેડી પાત્ર મિ. બીન પરથી પ્રેરણા લઈ કઈ ગુજરાતી ફિલ્મ બની ?

ફાંકડો ફિતૂરી
હું હુંશી હુંશીલાલ
વનેચંદનો વરઘોડો
ઢોલો મારા મલકનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP