ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

નવલરામ ત્રિવેદ
કેશવ હર્ષદ ધ્રુવ
પન્નાલાલ પટેલ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

પાકા ઘડે કાંઠા ન ચડે
દુનિયાનો છેડો ઘર
સબ કા માલીક એક
ના બોલ્યામાં નવ ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP