ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? ભાલણ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર ભાલણ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? યશવંત મહેતા દલપતરામ કિશનસિંહ ચાવડા ધૂમકેતુ યશવંત મહેતા દલપતરામ કિશનસિંહ ચાવડા ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની રચના ‘ગ્રામમાતા’નો કાવ્ય પ્રકાર જણાવો. હાઈકુ ઉર્મિગીત ખંડકાવ્ય ઋતુકાવ્ય હાઈકુ ઉર્મિગીત ખંડકાવ્ય ઋતુકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. પાકા ઘડે કાંઠા ન ચડે દુનિયાનો છેડો ઘર સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ પાકા ઘડે કાંઠા ન ચડે દુનિયાનો છેડો ઘર સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સીતાજીની કાંચળી' ના લેખક કોણ છે ? રાધાબાઈ ગૌરીબાઈ ક્રિષ્ણાબાઈ દિવાળીબાઈ રાધાબાઈ ગૌરીબાઈ ક્રિષ્ણાબાઈ દિવાળીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP