ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો.

પરમાનંદ ઠક્કર
વજેસંગ રાજપૂત
હરિહર લોહાણા
ભીખુભા રાઓલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

ભોજો ભગત
શામળ ભટ્ટ
પ્રેમાનંદ
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ?

ધૂમકેતુ
કાકાસાહેબ કાલેલકર
કનૈયાલાલ મુનશી
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ?

પ્રીતિસેન ગુપ્તા
શરીફા વીજળીવાળા
તારાબહેન મોડક
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP