ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? ભાલણ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર ભાલણ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? નરસિંહ મહેતા મીરાબાઈ નારદ અખો નરસિંહ મહેતા મીરાબાઈ નારદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? હરિગીત ઝૂલણા ચોપાઈ સવૈયા હરિગીત ઝૂલણા ચોપાઈ સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકુમાર શબ્દ નો સમાસ જણાવો. તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? અબ્દુલ રહેમાન શ્રીધર વ્યાસ ભીમ અજ્ઞાત અબ્દુલ રહેમાન શ્રીધર વ્યાસ ભીમ અજ્ઞાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? કવિ નર્મદ - કવિચરિત્ર પ્રેમાનંદ - ઓખાહરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા આખો - પંચીકરણ કવિ નર્મદ - કવિચરિત્ર પ્રેમાનંદ - ઓખાહરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા આખો - પંચીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP