ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? વાસુકિ સુંદરમ્ ઉશનસ્ જ્ઞાનબાલ વાસુકિ સુંદરમ્ ઉશનસ્ જ્ઞાનબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? દલપતરામ - ફાર્બસ વિરહ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ દલપતરામ - ફાર્બસ વિરહ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા વડવાનલ - કુન્દનિકા કાપડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા વડવાનલ - કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક 'દર્શક'ને નીચેનામાંથી કયો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ? સરસ્વતી રાઈટ શારદા નાઈટ સરસ્વતી રાઈટ શારદા નાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ? સુરેશ દલાલ અમૃતલાલ વેગડ જયંત પાઠક નાનાભાઈ ભટ્ટ સુરેશ દલાલ અમૃતલાલ વેગડ જયંત પાઠક નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ a-1, b-2, c-3, d-4 c-1, b-2, a-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 a-1, b-2, c-3, d-4 c-1, b-2, a-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP