ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ?

દલપતરામ - ફાર્બસ વિરહ
ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા
ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર
કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

ઉપરવાસ - રઘુવીર ચૌધરી
આંગળિયાત - જોસેફ મેકવાન
લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા
વડવાનલ - કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

સુરેશ દલાલ
અમૃતલાલ વેગડ
જયંત પાઠક
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકાં જોડો.
લેખક
a. દલપતરામ
b. શામળ
c. મણિભાઈ નભુભાઈ
d. સ્વામી આનંદ
કૃતિ
1. રેવાખંડ
2. નારી પ્રતિષ્ઠા
3. ઈસુનુ બલિદાન
4. તાર્કિક બોધ

a-1, b-2, c-3, d-4
c-1, b-2, a-3, d-4
d-1, a-2, b-3, c-4
b-1, c-2, d-3, a-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP