ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? સુંદરમ્ જ્ઞાનબાલ ઉશનસ્ વાસુકિ સુંદરમ્ જ્ઞાનબાલ ઉશનસ્ વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું ઉપનામ ક્યું છે ? દૂરબીન ઘાયલ રાજહંસ વૈશંપાયન દૂરબીન ઘાયલ રાજહંસ વૈશંપાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈસુના ચરણે' નામની નવલકથાના લેખકનું નામ જણાવો. પ્રફુલ્લ દવે એન્ટન ચેખોવ ચુનીલાલ મડિયા શ્યામ સાધુ પ્રફુલ્લ દવે એન્ટન ચેખોવ ચુનીલાલ મડિયા શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? સવાયા ગુજરાતી પાટણની પ્રભુતા મુનશીનું મનોમંથન ભગ્ન પાદુકા સવાયા ગુજરાતી પાટણની પ્રભુતા મુનશીનું મનોમંથન ભગ્ન પાદુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? મોરારિ બાપુ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા નારાયણભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર દલપતરામ - ફાર્બસ વિરહ કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર દલપતરામ - ફાર્બસ વિરહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP