ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ?

ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
ચુનીલાલ વ. શાહ
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

મનુભાઈ પંચોળી
ર.વ.દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP