ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

નરસિંહરાવ દિવેટીયા
કરસનદાસ માણેક
સંત પુનિત મહારાજ
શ્રી ચિત્રભાનુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ?

વૈદ્ય પુનર્વસુ
સ્વામી આનંદ
જિપ્સી
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ?

બિલીપત્ર
પોસ્ટ ઓફિસ
ભૈયાદાદા
સોનેરી પંખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ?

કનૈયાલાલ મુનશી
નરસિંહ મહેતા
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP