ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? ગોળમેજી પરિષદ સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ચોરીચોરા ગોળમેજી પરિષદ સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ચોરીચોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? રા.વિ.પાઠક શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી રા.વિ.પાઠક શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? બાંધ ગઠરિયાં મારી હકીકત સત્યના પ્રયોગો સીધાં ચઢાણ બાંધ ગઠરિયાં મારી હકીકત સત્યના પ્રયોગો સીધાં ચઢાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકનાટ્ય ભવાઈના ગીતો કે દુહાઓને શું કહેવાય છે ? હરિયાળી ચોબોલા ચોબોલા અને હરિયાળી બંને પેડા હરિયાળી ચોબોલા ચોબોલા અને હરિયાળી બંને પેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP