ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ?

એક પણ નહીં
લાખનો રસ (લાક્ષારસ)
આંબાના મોરનો રસ
એરંડિયાના તેલનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

પ્રફુલ્લ નંદશંકર દવે
મનસુખરામ ત્રિપાઠી
દલસુખભાઈ માલવણિયા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.

આગંતુક
તહોમતનામું
તરંગીનું સ્વપ્ન
પરંપરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP