ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? બાલમુકુંદ દવે ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી સ્નેહરશ્મિ બાલમુકુંદ દવે ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? કુમાર અખંડ આનંદ કવિતા પરબ કુમાર અખંડ આનંદ કવિતા પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? વાક્યાબંધ પ્રાસસાંકળી શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વાક્યાબંધ પ્રાસસાંકળી શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ નાટક કોના છે ? કવિ કાન્ત વિલાપી ધૂમકેતુ સુકાની કવિ કાન્ત વિલાપી ધૂમકેતુ સુકાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ સ્વામી આનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP