ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી સ્નેહરશ્મિ બાલમુકુંદ દવે ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી સ્નેહરશ્મિ બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ? હૃદયવીણા સ્ક્રેપબુક વિધિકુણ્ઠિતમ્ હૃદયરુદિતશતકમ્ હૃદયવીણા સ્ક્રેપબુક વિધિકુણ્ઠિતમ્ હૃદયરુદિતશતકમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? રેમન મેગ્સેસે પદ્મભૂષણ ભારતરત્ન પદ્મવિભૂષણ રેમન મેગ્સેસે પદ્મભૂષણ ભારતરત્ન પદ્મવિભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર અને નવલકથાકાર મોહનલાલ પરમારનું જન્મ સ્થળ જણાવો. ભાસરિયા લાડોલ સમૌ શિયાણી ભાસરિયા લાડોલ સમૌ શિયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારો યાદગાર પ્રવાસ’ કેવા પ્રકારનો નિબંધ છે ? વિવેચનાત્મક ચરિત્રાત્મક વર્ણનાત્મક એક પણ નહીં વિવેચનાત્મક ચરિત્રાત્મક વર્ણનાત્મક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવાસનો પાડો ___ છે. ઓશોની આત્મકથા નેપાળની પૌરાણિક રાજધાની આપેલ પૈકી કોઇ નહીં જૈન હસ્તપ્રત ઓશોની આત્મકથા નેપાળની પૌરાણિક રાજધાની આપેલ પૈકી કોઇ નહીં જૈન હસ્તપ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP