ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી ઉમાશંકર જોષી - શ્રવણ બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો બાલાભાઈ દેસાઈ- સેહની સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી ઉમાશંકર જોષી - શ્રવણ બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો બાલાભાઈ દેસાઈ- સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ? પ્રેમાનંદ સુવર્ણચંદ્રક આપેલ તમામ નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ સુવર્ણચંદ્રક આપેલ તમામ નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ? વિષ્ણુપ્રસાદ ત્રિવેદી મહાદેવભાઈ દેસાઈ સૌમ્ય જોષી જયંત પંડ્યા વિષ્ણુપ્રસાદ ત્રિવેદી મહાદેવભાઈ દેસાઈ સૌમ્ય જોષી જયંત પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. વેદોની ઉપનિષદ્ આરણ્યક દર્શનશાસ્ત્રની વેદોની ઉપનિષદ્ આરણ્યક દર્શનશાસ્ત્રની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન ભગ્ન પાદુકા પાટણની પ્રભુતા સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન ભગ્ન પાદુકા પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP