ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ?

બાપાની પીંપર
બાપાનો કાગળ
વીરની વિદાય
વિરાટનો હિંડોળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ધૂમકેતુ
ઉમાશંકર જોષી
ઉશનશ્
કે. કા. શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

કેશવ હર્ષદ ધ્રુવ
ચુનીલાલ મડિયા
પન્નાલાલ પટેલ
નવલરામ ત્રિવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP