ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ? બાપાની પીંપર બાપાનો કાગળ વીરની વિદાય વિરાટનો હિંડોળો બાપાની પીંપર બાપાનો કાગળ વીરની વિદાય વિરાટનો હિંડોળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સૂર્યોપનિષદ”ના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રબુદ્ધ જ્ઞાનમુર્તિ આનંદ શંકર ધ્રુવનું જન્મસ્થળ જણાવો. તળાજા વડનગર અમદાવાદ ડભોઈ તળાજા વડનગર અમદાવાદ ડભોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? નાથાલાલ દવે ઉમાશંકર જોષી નર્મદ સુંદરમ્ નાથાલાલ દવે ઉમાશંકર જોષી નર્મદ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ધૂમકેતુ ઉમાશંકર જોષી ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ધૂમકેતુ ઉમાશંકર જોષી ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ નવલરામ ત્રિવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP