ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના ગુરુનું નામ જણાવો. ગોંસાઈ સ્વામી રૈદાસ જીવા ગોંસાઈ દુદાજી ગોંસાઈ સ્વામી રૈદાસ જીવા ગોંસાઈ દુદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? દયારામ પ્રેમાનંદ દલપતરામ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ દલપતરામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું છે ? બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ સાંઈરામ દવે જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ સાંઈરામ દવે જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? શાહબુદ્દીન રાઠોડ કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ ગુણવંત શાહ શાહબુદ્દીન રાઠોડ કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કડવા' કયા સ્વરૂપમાં આવે છે ? પદ્યવાર્તા બારમાસી મહાકાવ્ય આખ્યાન પદ્યવાર્તા બારમાસી મહાકાવ્ય આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP