ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ?

એરંડિયાના તેલનો
આંબાના મોરનો રસ
એક પણ નહીં
લાખનો રસ (લાક્ષારસ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો.

ભરત અશોકભાઈ દવે
પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે
ભાવિક જેઠાલાલ દવે
રજની લીલાશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો.

માનભાઈ ભટ્ટ
ઠક્કરબાપા
મનુભાઈ પંચોળી
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP