ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના ગુરુનું નામ જણાવો. રૈદાસ જીવા ગોંસાઈ ગોંસાઈ સ્વામી દુદાજી રૈદાસ જીવા ગોંસાઈ ગોંસાઈ સ્વામી દુદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ? યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર અમૃતલાલ યાજ્ઞિક સિતાંશુ યશશ્ચંદ્ર યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર અમૃતલાલ યાજ્ઞિક સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? વાર્તા ચંદ્રાવલી રેખાખંડ રોહીદાસ ચરિત્ર નંદબત્રીસી વાર્તા ચંદ્રાવલી રેખાખંડ રોહીદાસ ચરિત્ર નંદબત્રીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? સમન્વય યુગ ભક્તિયુગ પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ સમન્વય યુગ ભક્તિયુગ પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર નારાયણ દેસાઈ સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP