ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?

સચ્ચિદાનંદ વાત્સાયન
ચુનીલાલ શાહ
શાંતિલાલ શાહ
ભોગીલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે.

રણછોડભાઈ ઉદયરામ દવે
પ્રાગજી ડોસા
બાપુલાલ નાયક
સી.સી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે ?

એલેના ફેરાન્તે
સી એસ લક્ષ્મી
ગીતા સુબ્રમણ્યમ
આર એમ લાલા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP