ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ? સાંકળચંદ પટેલ શ્રદ્ધા ત્રિવેદી ફિલિપ કલાર્ક યશવંત મહેતા સાંકળચંદ પટેલ શ્રદ્ધા ત્રિવેદી ફિલિપ કલાર્ક યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં નજર મારી ઠરે' - આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ? ચં. ચી. મહેતા સુંદરમ્ કલાપી ઉમાશંકર જોશી ચં. ચી. મહેતા સુંદરમ્ કલાપી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ? હથેળી પર બાદબાકી યુગ યુગ મરી જવાની મજા પૃથ્વીવલ્લભ હથેળી પર બાદબાકી યુગ યુગ મરી જવાની મજા પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. કૃષ્ણ દવે ડૉ.પ્રકાશ દવે સુંદરમ્ પ્રહલાદ પારેખ કૃષ્ણ દવે ડૉ.પ્રકાશ દવે સુંદરમ્ પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? શ્યામ રંગ સમીપે ન જાવું વારી જાઉં રે સુંદર શ્યામ જે કોઈ પ્રેમ અંશ અવતરે લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! શ્યામ રંગ સમીપે ન જાવું વારી જાઉં રે સુંદર શ્યામ જે કોઈ પ્રેમ અંશ અવતરે લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થિંગડું' વાર્તાના લેખક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી મધુરાય સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી મધુરાય સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP