ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ? યશવંત મહેતા ફિલિપ કલાર્ક સાંકળચંદ પટેલ શ્રદ્ધા ત્રિવેદી યશવંત મહેતા ફિલિપ કલાર્ક સાંકળચંદ પટેલ શ્રદ્ધા ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશિથ' કૃતિના રચયિતાનું નામ આપો. દર્શક હરીન્દ્ર દવે ઉમાશંકર જોશી સુંદરમ્ દર્શક હરીન્દ્ર દવે ઉમાશંકર જોશી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૃહપ્રવેશ વાર્તાસંગ્રહ કોનો છે ? સુરેશ જોષી રાવજી પટેલ મૃદુલા મહેતા શ્રી ચિત્રભાનુજી સુરેશ જોષી રાવજી પટેલ મૃદુલા મહેતા શ્રી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મસ્તી કે મશ્કરી કરતાં પાત્રને શું કહેવાય ? કાંચળિયો ચરકટ મશ્કરો રંગલો કાંચળિયો ચરકટ મશ્કરો રંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ રવિશંકર મહારાજ ઈશ્વર પેટલીકર ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ રવિશંકર મહારાજ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાઠીના સુરસિંહજી (કલાપી)એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા, રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું ? મોંઘી સાવિત્રી જીવી શારદા મોંઘી સાવિત્રી જીવી શારદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP