ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો.

દિલીપ રાણપુરા
મુકુન્દરાય આચાર્ય
આનંદશંકર ધ્રુવ
મુકેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો.

મનુભાઈ પંચોળી
ગિજુભાઈ બધેકા
માનભાઈ ભટ્ટ
ઠક્કરબાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

ભોળાનાથ સારાભાઈ
છગનલાલ જોષી
ભોગીલાલ પ્રાણવલ્લભ
મણિશંકર કીકાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP