ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ?

ઈચ્છારામ દેસાઇ
મનસુખરામ ત્રિપાઠી
કરસનદાસ મૂળજી
મહિપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ?

મણિલાલ દ્વિવેદી
મણિશંકર રત્નજી ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે?

ખોડીદાસ પરમાર
ભગવાનદાસ પટેલ
ઝવેરચંદ મેઘાણી
હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP