ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે.

કૃષ્ણ દવે
ડૉ.પ્રકાશ દવે
સુંદરમ્
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

શ્યામ રંગ સમીપે ન જાવું
વારી જાઉં રે સુંદર શ્યામ
જે કોઈ પ્રેમ અંશ અવતરે
લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP