ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ? શ્રદ્ધા ત્રિવેદી ફિલિપ કલાર્ક સાંકળચંદ પટેલ યશવંત મહેતા શ્રદ્ધા ત્રિવેદી ફિલિપ કલાર્ક સાંકળચંદ પટેલ યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાધાનો અવતાર' તરીકે કોણ ઓળખાય છે ? દાસી જીવણ પાનબાઈ મીરાંબાઈ ગંગાસતી દાસી જીવણ પાનબાઈ મીરાંબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. કિશોર મકવાણા જયંત પાઠક ધના ભગત ચુનીલાલ મડિયા કિશોર મકવાણા જયંત પાઠક ધના ભગત ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ? કિશોર મકવાણા પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી નટવરલાલ પંડ્યા કિશોર મકવાણા પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' સામયિકના તંત્રી કોણ છે ? યોગેશ જોષી કીર્તીદા શાહ અજયસિંહ ચૌહાણ યશવંત શુકલ યોગેશ જોષી કીર્તીદા શાહ અજયસિંહ ચૌહાણ યશવંત શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? ગુજરાત વર્નાકયુલર સોસાયટી બુદ્ધિવર્ધક સભા ગુજરાત સાહિત્ય અકાદમી જ્ઞાનપ્રસારક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી બુદ્ધિવર્ધક સભા ગુજરાત સાહિત્ય અકાદમી જ્ઞાનપ્રસારક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP