ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.
'ઝાકળ જેવા અણદીઠ'

યશવંત શુક્લ
સ્વામી આનંદ
નારાયણ દેસાઈ
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ?

રમણભાઈ નીલકંઠ
કનૈયાલાલ મુનશી
ચુનીલાલ મડિયા
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP