ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? અંકલેશ્વર ભરૂચ સુરત વાપી અંકલેશ્વર ભરૂચ સુરત વાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. વિષ્ણુદાસ શામળ પ્રેમાનંદ નાકર વિષ્ણુદાસ શામળ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર" પંક્તિના સર્જકનું નામ જણાવો. અખો પ્રેમાનંદ દયારામ શામળ અખો પ્રેમાનંદ દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. નર્મદશંકર નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નર્મદશંકર નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. બામણા મહુવા ધંધૂકા વડાલી બામણા મહુવા ધંધૂકા વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? અંકિત ત્રિવેદી સૌરભ શાહ જય વસાવડા ગુણવંત શાહ અંકિત ત્રિવેદી સૌરભ શાહ જય વસાવડા ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP