ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ?

કવિ નર્મદ
ઝવેરચંદ મેઘાણી
અરદેશર ખબરદાર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફાધર વાલેસનું પુરું નામ જણાવો.

વર્ગાસ એ. વાલેસ
ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ
બોર્ગેઝ એલ વાલેસ
કાર્લોસ જોસે વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

ચંદ્રકાંત બક્ષી
નીતિન વડગામા
કિશોરસિંહ સોલંકી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP