ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો ? ભાઈનો બાપ-દીકરાનો આપેલ પૈકી કોઈ નહી કાકા ભત્રીજાનો ભાઈનો બાપ-દીકરાનો આપેલ પૈકી કોઈ નહી કાકા ભત્રીજાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? રણછોડભાઈ ઉદયરામને અમૃત કેશવ નાયકને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને કેખુશરૂ કાબરાજીને રણછોડભાઈ ઉદયરામને અમૃત કેશવ નાયકને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને કેખુશરૂ કાબરાજીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા ? પુનિત મહારાજ ગાંધીજી ભિક્ષુ અખંડાનંદ જયભિખ્ખુ પુનિત મહારાજ ગાંધીજી ભિક્ષુ અખંડાનંદ જયભિખ્ખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? નર્મદ ન્હાનાલાલ નંદશંકર નવલરામ નર્મદ ન્હાનાલાલ નંદશંકર નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? બ. ક. ઠાકોર ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? આપણી વિદ્યાપીઠ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ગાંધીકથા મારું જીવન એ મારી વાણી આપણી વિદ્યાપીઠ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ગાંધીકથા મારું જીવન એ મારી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP