ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

સુરેશ દલાલ
જયંત પાઠક
બાલમુકુંદ દવે
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

તડ ને ફડ - નગીનદાસ સંધવી
બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી
વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ
માનસ દર્શન - મોરારી બાપુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

શિવરાત્રીનો મેળો
શામળાજીનો મેળો
જન્માષ્ટમીનો મેળો
ભવનાથનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP