ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? કુમારપાળ મેરૂતુંગાચાર્ય હેમચંદ્રાચાર્ય વિમળસૂરિ કુમારપાળ મેરૂતુંગાચાર્ય હેમચંદ્રાચાર્ય વિમળસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. એન્ટવ ચેખોવ ગીરીશ કર્નાડ કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા એન્ટવ ચેખોવ ગીરીશ કર્નાડ કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા શેઠ શામળશા જોગ કેટલા રૂપિયાની હૂંડી લખી આપી હતી ? રૂા. 700 રૂા. 250 રૂા. 500 રૂા. 100 રૂા. 700 રૂા. 250 રૂા. 500 રૂા. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ? નરસિંહરાવ દિવેટીયા પંડિત સુખલાલજી રાવજી પટેલ જયંતી દલાલ નરસિંહરાવ દિવેટીયા પંડિત સુખલાલજી રાવજી પટેલ જયંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? શેષ દ્વિરેફ સ્વૈરવિહારી વાસુકિ શેષ દ્વિરેફ સ્વૈરવિહારી વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાલપીળું શબ્દ નો સમાસ જણાવો.. મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP