ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? કુમારપાળ વિમળસૂરિ હેમચંદ્રાચાર્ય મેરૂતુંગાચાર્ય કુમારપાળ વિમળસૂરિ હેમચંદ્રાચાર્ય મેરૂતુંગાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઉમાશંકર જોશી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઉમાશંકર જોશી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? વાંસા સમૌ ધરમપુર બ્રાહ્મણવાડા વાંસા સમૌ ધરમપુર બ્રાહ્મણવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ? આનંદનો ગરબો અંબાજીના શણગારનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા કજોડાનો ગરબો આનંદનો ગરબો અંબાજીના શણગારનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા કજોડાનો ગરબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હંસાઉલી નીચેનામાંથી કયા મહાનુભાવ સાથે સંબંધિત છે ? પ્રેમાનંદ દલપતરામ અસાઈત ઠાકર નરસિંહ મહેતા પ્રેમાનંદ દલપતરામ અસાઈત ઠાકર નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા અને મીરાં માટે "ખરા ઈલ્મી" અને "ખરા શૂરા" વિશેષણો કોણે આપ્યા છે ? કલાપી નર્મદ દલપતરામ રાજેન્દ્ર શાહ કલાપી નર્મદ દલપતરામ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP