ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાનકૃતિ કયા કવિની છે ? કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ ન્હાનાલાલ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ? રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો. પૃથ્વી સવૈયા મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી સવૈયા મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારૂ જીવન એ જ મારી વાણી' ગ્રંથના રચયિતા કોણ છે ? જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ ગાંધીજી જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ? ઉપમા શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચક્રવાક મિથુન’ કૃતિનો સાહિત્યસ્વરૂપ જણાવો. મહાકાવ્યખંડ આખ્યાન ખંડકાવ્ય કરૂણ પ્રશસ્તિ મહાકાવ્યખંડ આખ્યાન ખંડકાવ્ય કરૂણ પ્રશસ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP