ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
P). પન્નાલાલ પટેલ
Q) ઝવેરચંદ મેઘાણી
R) કનૈયાલાલ મુનશી
S) ગોવર્ધનરામ ત્રિપાઠી
1. સરસ્વતીચંદ્ર
2. ગુજરાતનો નાથ
3. માનવીની ભવાઈ
4. સૌરાષ્ટ્રની રસધાર

P-2, Q-3, R-1, S-4
P-4, Q-1, R-3, S-2
P-3, Q-4, R-2, S-1
P-1, Q-2, R-4, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

મનની વ્યથા
ભવની રૂપરેખા
સમરસ બિંદુ
સ્વાભિમાનનાં તીર્થસ્થાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP