ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ?

મિલન માટેની
લગ્ન માટેની
વિદાય માટેની
અંતિમ વિદાય માટેની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

અમૃતા પ્રિતમ
અમૃતા શેરગીલ
આશાપૂર્ણા દેવી
એસ્થીર ડેવિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?

ઝવેરચંદ મેઘાણી
અવિનાશ વ્યાસ
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP