ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સોનેટ" કાવ્યપ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો ? નર્મદ દલપતરામ ન્હાનાલાલ બ. ક. ઠાકોર નર્મદ દલપતરામ ન્હાનાલાલ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ? રામાનુજાચાર્ય સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ રામાનુજાચાર્ય સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? પંડિત યુગ પ્રહરી યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ પ્રહરી યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? ભગ્ન પાદુકા પાટણની પ્રભુતા મુનશીનું મનોમંથન સવાયા ગુજરાતી ભગ્ન પાદુકા પાટણની પ્રભુતા મુનશીનું મનોમંથન સવાયા ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ? દાસી જીવણ બાપુસાહેબ ગાયકવાડ દુલા ભાયા કાગ ધીરો ભગત દાસી જીવણ બાપુસાહેબ ગાયકવાડ દુલા ભાયા કાગ ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP