ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો.

પૃથ્વી
દોહરો
મનહર
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ?

વિનોદ ભટ્ટ
ગુણવંત શાહ
ગોવર્ધનરામ ત્રિપાઠી
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP