ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સોનેટ" કાવ્યપ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો ? નર્મદ ન્હાનાલાલ બ. ક. ઠાકોર દલપતરામ નર્મદ ન્હાનાલાલ બ. ક. ઠાકોર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ? દેસાઈની પોળ શામળની પોળ માંડવીની પોળ ઢાળની પોળ દેસાઈની પોળ શામળની પોળ માંડવીની પોળ ઢાળની પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે. વિશ્વનાથ ભટ્ટ હરિહર ભટ્ટ નગીન પારેખ બંસીધર શુકલ વિશ્વનાથ ભટ્ટ હરિહર ભટ્ટ નગીન પારેખ બંસીધર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતીની રોટલી’ પુસ્તકના લેખક કોણ છે ? જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ નિરંજન ભગત રતિલાલ બોરીસાગર જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ નિરંજન ભગત રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધા-કૃષ્ણ મઠ રાધે-શ્યામ મંદિર ગોપનાથ મહાદેવ લાલકૃષ્ણની હવેલી રાધા-કૃષ્ણ મઠ રાધે-શ્યામ મંદિર ગોપનાથ મહાદેવ લાલકૃષ્ણની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP