ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ?

કલાપી
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
ગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

આપાદાના-ચલાલા
જાહેર પીર-ઉનાવા
નથુરામ શર્મા-બીલખા
દેવાભગત-ભાણવડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP