ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સોનેટ" કાવ્યપ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો ? બ. ક. ઠાકોર દલપતરામ ન્હાનાલાલ નર્મદ બ. ક. ઠાકોર દલપતરામ ન્હાનાલાલ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળો સસરો ને સરંગટ વહુ' - નો સાહિત્યપ્રકાર જણાવો. ગીત પદ છપ્પા કાફી ગીત પદ છપ્પા કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થળ જણાવો. ધનસુરા ધરમપુર ધોળકા ધંધુકા ધનસુરા ધરમપુર ધોળકા ધંધુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ? કલાપી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગની દહીંવાલા કલાપી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ? આપાદાના-ચલાલા જાહેર પીર-ઉનાવા નથુરામ શર્મા-બીલખા દેવાભગત-ભાણવડ આપાદાના-ચલાલા જાહેર પીર-ઉનાવા નથુરામ શર્મા-બીલખા દેવાભગત-ભાણવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે ? દયાશંકર માસ્તર ધીરજકાકા દેવશંકર શંકરલાલ દયાશંકર માસ્તર ધીરજકાકા દેવશંકર શંકરલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP