ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિ કોણ છે ? નર્મદ કલાપી કાન્ત સ્નેહરશ્મિ નર્મદ કલાપી કાન્ત સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. અનિમેષ ગોરસ તેજરેખા ઈંધણ અનિમેષ ગોરસ તેજરેખા ઈંધણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? વિક્રમસિંહ ભોજરાજ રાણા સંગ્રામસિંહ રાવ દુદાજી વિક્રમસિંહ ભોજરાજ રાણા સંગ્રામસિંહ રાવ દુદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિનો સાચો સાહિત્ય પ્રકાર જણાવો.'અતિજ્ઞાન' આખ્યાન ખંડકાવ્ય ગીત પદ આખ્યાન ખંડકાવ્ય ગીત પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ દલપતરામ - ફાર્બસ વિરહ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ દલપતરામ - ફાર્બસ વિરહ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP