ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિ કોણ છે ? કાન્ત નર્મદ સ્નેહરશ્મિ કલાપી કાન્ત નર્મદ સ્નેહરશ્મિ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એક જ દે ચિનગારી' કાવ્યના રચિયતા કોણ છે ? નર્મદ સ્વામી આનંદ હરિહર ભટ્ટ બ.ક. ઠાકોર નર્મદ સ્વામી આનંદ હરિહર ભટ્ટ બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો. નરસિંહ મહેતા શામળ ભટ્ટ ગંગાસતી દુલા ભાયા કાગ નરસિંહ મહેતા શામળ ભટ્ટ ગંગાસતી દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કેવા પ્રકારની સાહિત્યિક રચના છે ? જીવનચરિત્ર મહાકાવ્ય ઈતિહાસ નવલકથા જીવનચરિત્ર મહાકાવ્ય ઈતિહાસ નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ખબરદાર બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? ચુનીલાલ મડિયા રમેશ પારેખ મકરંદ દવે કવિ ન્હાનાલાલ ચુનીલાલ મડિયા રમેશ પારેખ મકરંદ દવે કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP