ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ?

વિક્રમસિંહ
ભોજરાજ
રાણા સંગ્રામસિંહ
રાવ દુદાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા
કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ
દલપતરામ - ફાર્બસ વિરહ
ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી
પ્રહલાદ પારેખ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP