ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો. મહીપતરામ રૂપરામ રણજિતરામ મહેતા બળવંત મહેતા દુર્ગારામ મહેતા મહીપતરામ રૂપરામ રણજિતરામ મહેતા બળવંત મહેતા દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો. હિંમતલાલ રામચંદ્ર દવે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ચુનીલાલ આસારામ લોહાણા કેશવ હર્ષદ ધ્રુવ હિંમતલાલ રામચંદ્ર દવે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ચુનીલાલ આસારામ લોહાણા કેશવ હર્ષદ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? જયંતિ દલાલ જયંત ખત્રી ચંદ્રકાન્ત ટોપીવાળા સુરેશ દલાલ જયંતિ દલાલ જયંત ખત્રી ચંદ્રકાન્ત ટોપીવાળા સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? કવિ નર્મદ ખબરદાર રાવજી પટેલ ભોગીલાલ ગાંધી કવિ નર્મદ ખબરદાર રાવજી પટેલ ભોગીલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? ગુણવંત શાહ ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ગુણવંત શાહ ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP