ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? અખો શામળ દયારામ પ્રેમાનંદ અખો શામળ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાચબો કહે છે કાચબીને તું રાખ્યને ધારણ ધીર ભજન-રચના કોની છે ? ધના ભગત દાસી જીવણ ભોજા ભગત ધીરા ભગત ધના ભગત દાસી જીવણ ભોજા ભગત ધીરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? ચિનુ મોદી સુમન શાહ ઊર્મિ દેસાઈ સુરેશ દલાલ ચિનુ મોદી સુમન શાહ ઊર્મિ દેસાઈ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ? ઈચ્છારામ દેસાઈ ગૌરીશંકર જોષી શ્રીમદ રાજચંદ્ર વિનેશ અંતાણી ઈચ્છારામ દેસાઈ ગૌરીશંકર જોષી શ્રીમદ રાજચંદ્ર વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. રણજિતરામ મહેતા કવિ દલપતરામ કવિ દયારામ પ્રેમાનંદ રણજિતરામ મહેતા કવિ દલપતરામ કવિ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ચુનીલાલ શાહ ગુણવંત શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ચુનીલાલ શાહ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP