ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? જય સોમનાથ પૃથ્વીવલ્લભ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા જય સોમનાથ પૃથ્વીવલ્લભ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ બોટાદકર કવિ ઝવેરચંદ મેઘાણી કવિ હરીન્દ્ર દવે કવિ નાનાલાલ કવિ બોટાદકર કવિ ઝવેરચંદ મેઘાણી કવિ હરીન્દ્ર દવે કવિ નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો વિકલ્પ સાચો નથી ? કાન્હડદે - પદ્મનાભ મારી હકીકત - નર્મદ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા લક્ષ્મી - ખબરદાર કાન્હડદે - પદ્મનાભ મારી હકીકત - નર્મદ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા લક્ષ્મી - ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના પરથી ગુજરાતી ફિલ્મ 'રેવા' બની તે કઈ નવલકથા ? આરણ્યક કામિની ભવની વાટે તત્વમસિ આરણ્યક કામિની ભવની વાટે તત્વમસિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___ મનુભાઈ પંચોળી ધીરુબહેન પટેલ કુન્દનિકા કાપડિયા રમણલાલ વ. દેસાઈ મનુભાઈ પંચોળી ધીરુબહેન પટેલ કુન્દનિકા કાપડિયા રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? નર્મદ વિશ્વનાથ ભટ્ટ કનૈયાલાલ મુનશી જયશંકર ભોજક નર્મદ વિશ્વનાથ ભટ્ટ કનૈયાલાલ મુનશી જયશંકર ભોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP