ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

કિશોરલાલ મશરૂવાળા
ઝવેરચંદ મેઘાણી
વિનોબા ભાવે
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ?

વિજયરાય વૈદ્ય
રામનારાયણ પાઠક
વાડીલાલ ડગલી
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો.

નવલરામ પંડ્યા
કનૈયાલાલ મુનશી
બળવંતરાય ઠાકોર
ઈચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ?

સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર
સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ
મનોજ ખંડેરિયા-અચાનક
મનોજ ખંડેરિયા-અન્જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો.

દુલા ભાયા કાગ
ગંગાસતી
નરસિંહ મહેતા
શામળ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP