ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? બોટાદકર રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોશી બોટાદકર રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક ઉપમા અનન્વય આંતરપ્રાસ વ્યતિરેક ઉપમા અનન્વય આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. હુસેન ગની કરીમ ગની અબ્દુલ ગની ઇલિયાસ ગની હુસેન ગની કરીમ ગની અબ્દુલ ગની ઇલિયાસ ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? મહમ્મદ માંકડ ગુણવંત શાહ દિગિશ મહેતા રઘુવીર ચૌધરી મહમ્મદ માંકડ ગુણવંત શાહ દિગિશ મહેતા રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? બાનો વાડો - પ્રવીણ દરજી પરીક્ષા - મધુબેન ગાંધી ભીખુ - ધૂમકેતુ રાનમાં - ધ્રુવ ભટ્ટ બાનો વાડો - પ્રવીણ દરજી પરીક્ષા - મધુબેન ગાંધી ભીખુ - ધૂમકેતુ રાનમાં - ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP