ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? બોટાદકર રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોશી બોટાદકર રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારો યાદગાર પ્રવાસ’ કેવા પ્રકારનો નિબંધ છે ? વિવેચનાત્મક એક પણ નહીં ચરિત્રાત્મક વર્ણનાત્મક વિવેચનાત્મક એક પણ નહીં ચરિત્રાત્મક વર્ણનાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ? બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે ઉશનસ્ લાભશંકર ઠાકર બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે ઉશનસ્ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાલપીળું શબ્દ નો સમાસ જણાવો.. દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP