ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો.

મહાદેવ દેસાઈ
રામનારાયણ પાઠક
રસિકલાલ પરીખ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો.
'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં' ગીતના કવિ ___ છે.

રાજેન્દ્ર શુક્લ
વિનોદ જોશી
રામજી પટેલ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

પન્નાલાલ પટેલ
ચંદ્રવદન મહેતા
રાજેન્દ્ર શુક્લ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP