ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ?

મનોજ ખંડેરિયા-અચાનક
મનોજ ખંડેરિયા-અન્જાની
સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ
સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

નારાયણ દેસાઈ
મહાદેવ દેસાઈ
રવિશંકર મહારાજ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

ચુનીલાલ મડિયા
મનુભાઈ પંચોળી
પીતાંબર પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP