ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રા.વિ.પાઠક બોટાદકર ઉમાશંકર જોશી સુંદરમ્ રા.વિ.પાઠક બોટાદકર ઉમાશંકર જોશી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ? મનોજ ખંડેરિયા-અચાનક મનોજ ખંડેરિયા-અન્જાની સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર મનોજ ખંડેરિયા-અચાનક મનોજ ખંડેરિયા-અન્જાની સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા ? કવિ અખો કવિ શામળ કવિ દલપતરામ કવિ કાન્ત કવિ અખો કવિ શામળ કવિ દલપતરામ કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ? ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP