Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
શિક્ષકે પોતાની પાસેની 96 લખોટીઓ એક વર્ગનાં બધાં બાળકોને સરખી સંખ્યામાં વહેંચી, તો એક પણ લખોટી વધી નહિ. ફરી તેણે 72 ચોકલેટો પણ વહેંચી, તો એકેય ચોકલેટો વધી નહિ. તો આ વર્ગમાં વધુમાં વધુ કેટલા બાળકો હશે ?

18
24
12
6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

અસ્પૃશ્યતા નિવારણ
હિન્દુ મુસ્લિમ એકતા
બંધારણના ઘડવૈયા
બૌદ્ધ ધર્મનો પ્રચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

બોટાદકર
સુંદરમ્
રા.વિ.પાઠક
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

હિંદ સ્વરાજ
નીતિવાદને માર્ગે
સત્યના પ્રયોગો
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP